,
Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
Potassium Nitrate (13:0:45)
Potassium Nitrate (13:0:45)

પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45)

સોડિયમની મહત્તમ માત્રાની સાથે ઉચ્ચ પોટેશિયમ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે. આ સંયોજન તેજી પછી અને પાકની શારીરિક પરિપક્વતા માટે યોગ્ય છે. પાણીમાં દ્રાવ્ય એવા ખાતરો (WSF)નો વિકાસ ખાતરના ઉપયોગની એક પદ્ધતિ છે, જેમાં ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈના પાણીની અંદર ખાતરનો સમાવેશ કરવામાં આવે છે.

ઉત્પાદનના પોષકતત્વો

મુખ્ય ફાયદાઓ

  • Promotes growth and development in plantsમૂળ અને બીજના ઝડપી વિકાસમાં મદદ કરે છે
  • Ensures adequate supply of nitrogen to plantsછોડની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે
  • Rich source of nutrientsઅંકુરણનો ઊંચો દર મેળવવામાં મદદ કરે છે
  • icon1પાકને સમયસર પકવવામાં મદદરૂપ થાય છે
  • icon2છોડ હિમ, દુષ્કાળ વગેરે જેવા અજૈવિક તણાવ સામે વધુ પ્રતિરોધક બને છે
  • icon6જીવાત અને રોગ સામે પ્રતિરોધક ક્ષમતા વધારે છે
organic

પોટેશિયમ નાઇટ્રેટ(13:0:45)નો ઉપયોગ કેવી રીતે કરવો

ખાતરનો ઉપયોગ પાક ચક્રના પ્રમાણ અને સમયને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. આ ખાતર પાકના મધ્ય તબક્કાથી પાકવાના તબક્કા સુધી ફાયદાકારક છે. તેનો ઉપયોગ ટપક સિંચાઈ પદ્ધતિ અને પાંદડાવાળા છંટકાવની પદ્ધતિ એમ બંને દ્વારા થઈ શકે છે.

ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખાતરનો ભલામણ કરેલો ડોઝ પાક અને જમીનના પ્રકારને ધ્યાનમાં રાખીને પ્રતિ લિટર પાણી સાથે મિશ્રિત 1.5 થી 2.5 ગ્રામ ખાતર હોવું જોઈએ.

પાંદડાં દ્વારા ખાતરનો છંટકાવ કરતી વખતે છંટકાવની પદ્ધતિ 1.0-1.5 ગ્રામ પાણી દ્રાવ્ય પોટેશિયમ નાઇટ્રેટ (13-0-45)ને પ્રતિ લિટર પાણી સાથે મિશ્ર કરી પાકની વાવણીના ૬૦-૭૦ દિવસ પછી તેનો ઉપયોગ કરવો જોઇએ.

કેલ્શિયમ નાઇટ્રેટ
કેલ્શિયમ નાઇટ્રેટ

કેલ્શિયમ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર, તે પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમનો એકમાત્ર સ્ત્રોત છે. એક આવશ્યક પોષક તત્વો હોવા ઉપરાંત, તેનો ઉપયોગ છોડના કેટલાક રોગોને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એમ.કે.પી. (0:52:34)
એમ.કે.પી. (0:52:34)

પોટાશ અને સોડિયમની મહત્તમ માત્રા સાથે ફોસ્ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એમ.એ.પી. (12:61:0)
એમ.એ.પી. (12:61:0)

તે પાણીમાં દ્રાવ્ય ખાતર છે, જેમાં નાઇટ્રોજનની મહત્તમ માત્રા સાથે ફોસ્ફેટનું પ્રમાણ વધારે હોય છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
યુરિયા ફોસ્ફેટ (17:44:0)
યુરિયા ફોસ્ફેટ (17:44:0)

ઉચ્ચ ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર જે છોડના વિકાસની સાથે ટપકની પાઇપને પણ સાફ કરે છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એસ.ઓ.પી. (0:0:50)
એસ.ઓ.પી. (0:0:50)

સોડિયમની મહત્તમ માત્રા સાથે ઉચ્ચ પોટેશિયમ અને સલ્ફેટ સલ્ફરનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એન.પી.કે. 19:19:19
એન.પી.કે. 19:19:19

નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમના મહત્તમ સંયોજન સાથે પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.  

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એસ.ઓ.પી. સાથે યુરિયા ફોસ્ફેટ (18:18:18 અને 6.1% એસ)
એસ.ઓ.પી. સાથે યુરિયા ફોસ્ફેટ (18:18:18 અને 6.1% એસ)

લગભગ 6% સલ્ફર સાથે પાણીમાં દ્રાવ્ય એનપીકે ખાતર છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને છોડને આવશ્યક પોષક તત્વો પૂરા પાડતા મૂળ દ્વારા સરળતાથી શોષાય છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો