,
Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
M.K.P. (0:52:34)
M.K.P. (0:52:34)

એમ.કે.પી. (0:52:34)

પોટાશ અને સોડિયમની મહત્તમ માત્રા સાથે ફોસ્ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.
પાણીમાં દ્રાવ્ય એવા ખાતરો (WSF)નો વિકાસ ખાતરના ઉપયોગની એક પદ્ધતિ છે, જેમાં ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈના પાણીની અંદર ખાતરનો સમાવેશ કરવામાં આવે છે.

ઉત્પાદનના પોષકતત્વો

મુખ્ય ફાયદાઓ

  • key-benifit-icon1મૂળ અને બીજના ઝડપી વિકાસમાં મદદ કરે છે
  • key-benifit-icon2છોડની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે
  • key-benifit-icon3ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઉપજને સુનિશ્ચિત કરે છે
  • icon4અંકુરણનો ઊંચો દર મેળવવામાં મદદ કરે છે
  • icon5પાકને સમયસર પકવવામાં મદદરૂપ થાય છે
plant

એમ.કે.પી.(0:52:34)નો ઉપયોગ કેવી રીતે કરવો

ખાતરનો ઉપયોગ પાક ચક્રના પ્રમાણ અને સમયને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. પાકના પ્રારંભિક તબક્કાથી પરિપક્વતાના તબક્કા સુધી આ ખાતરનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ ટપક સિંચાઈ પદ્ધતિ, પાંદડાવાળા છંટકાવની પદ્ધતિ એમ બંને દ્વારા થઈ શકે છે.

ટપક-સિંચાઈ પદ્ધતિ દ્વારા ખાતરનો ભલામણ કરેલો ડોઝ લગભગ 1.5થી 2 ગ્રામ એનપીકે પ્રતિ લિટર પાણી સાથે મિશ્રિત હોવો જોઈએ.

પાંદડાવાળા છંટકાવની પદ્ધતિ દ્વારા ખાતરનો છંટકાવ કરતી વખતે મોનો પોટેશિયમ ફોસ્ફેટ (0-52-34)નો ઉપયોગ પાકની વાવણીના 30-40 દિવસ પછી 10-15 દિવસના અંતરે 2-3 વખત 0.5-1.0% ના પ્રમાણમાં 0.5-1.0% ના પ્રમાણમાં કરવો જોઈએ.

કેલ્શિયમ નાઇટ્રેટ
કેલ્શિયમ નાઇટ્રેટ

કેલ્શિયમ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર, તે પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમનો એકમાત્ર સ્ત્રોત છે. એક આવશ્યક પોષક તત્વો હોવા ઉપરાંત, તેનો ઉપયોગ છોડના કેટલાક રોગોને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.

વધુ જાણો
એમ.એ.પી. (12:61:0)
એમ.એ.પી. (12:61:0)

તે પાણીમાં દ્રાવ્ય ખાતર છે, જેમાં નાઇટ્રોજનની મહત્તમ માત્રા સાથે ફોસ્ફેટનું પ્રમાણ વધારે હોય છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો
યુરિયા ફોસ્ફેટ (17:44:0)
યુરિયા ફોસ્ફેટ (17:44:0)

ઉચ્ચ ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર જે છોડના વિકાસની સાથે ટપકની પાઇપને પણ સાફ કરે છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો
એસ.ઓ.પી. (0:0:50)
એસ.ઓ.પી. (0:0:50)

સોડિયમની મહત્તમ માત્રા સાથે ઉચ્ચ પોટેશિયમ અને સલ્ફેટ સલ્ફરનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો
એન.પી.કે. 19:19:19
એન.પી.કે. 19:19:19

નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમના મહત્તમ સંયોજન સાથે પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.  

વધુ જાણો
એસ.ઓ.પી. સાથે યુરિયા ફોસ્ફેટ (18:18:18 અને 6.1% એસ)
એસ.ઓ.પી. સાથે યુરિયા ફોસ્ફેટ (18:18:18 અને 6.1% એસ)

લગભગ 6% સલ્ફર સાથે પાણીમાં દ્રાવ્ય એનપીકે ખાતર છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને છોડને આવશ્યક પોષક તત્વો પૂરા પાડતા મૂળ દ્વારા સરળતાથી શોષાય છે.

વધુ જાણો
પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45)
પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45)

સોડિયમની મહત્તમ માત્રાની સાથે ઉચ્ચ પોટેશિયમ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો