,
Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
Calcium Nitrate
Calcium Nitrate

કેલ્શિયમ નાઇટ્રેટ

કેલ્શિયમ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર, તે પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમનો એકમાત્ર સ્ત્રોત છે. એક આવશ્યક પોષક તત્વો હોવા ઉપરાંત, તેનો ઉપયોગ છોડના કેટલાક રોગોને નિયંત્રિત કરવા માટે પણ થાય છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે. પાણીમાં દ્રાવ્ય એવા ખાતરો (WSF)નો વિકાસ ખાતરના ઉપયોગની એક પદ્ધતિ છે, જેમાં ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈના પાણીની અંદર ખાતરનો સમાવેશ કરવામાં આવે છે.

ઉત્પાદનના પોષકતત્વો

મુખ્ય ફાયદાઓ

  • Beneficial for all crops તમામ પાક માટે લાભદાયક
  • Aids in plants physiological developmentછોડના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે
  • Helps in increasing new crop branches and germsપાકની નવી શાખાઓ અને સૂક્ષ્મજંતુઓને વધારવામાં મદદ કરે છે
  • icon4મૂળ અને છોડની સંપૂર્ણ વૃદ્ધિમાં મદદ કરે છે
  • icon5ફૂલોની રચનામાં વધારો કરે છે
  • icon6ગુણવત્તાયુક્ત પાકને સુનિશ્ચિત કરે છે
water

કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કેવી રીતે કરવો

ખાતરનો ઉપયોગ પાક ચક્રના પ્રમાણ અને સમયને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. પ્રિ-ફ્લાવરિંગ સ્ટેજથી લઈને ફ્રૂટિંગ સ્ટેજ સુધી તેનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

પાણીમાં દ્રાવ્ય ખાતરો લગાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ, વહેલી સવારે અથવા સાંજે યોગ્ય સ્પ્રે નોઝલનો ઉપયોગ કરીને તેનો છંટકાવ કરવો જોઈએ. છંટકાવનો ઉપયોગ પાક અને જમીન અનુસાર કરવો જાઇએ અને પાંદડાને ખાતરથી યોગ્ય રીતે પલાળી રાખવા જાઇએ.

આ ખાતરને ટપક સિંચાઈ પદ્ધતિ, પાંદડાવાળા છંટકાવની પદ્ધતિ અથવા તો જમીનમાં સીધો ઉપયોગ કરીને ઊભા પાકમાં વાપરી શકાય છે.

ઉભા પાકમાં કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ જરૂરિયાત મુજબ બે કે ત્રણ વાર 25-50 કિગ્રા/એકરના દરે કરી શકાય છે.

ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખાતરની ભલામણ કરેલ માત્રા પાક અને જમીનના પ્રકારને ધ્યાનમાં રાખીને 1.5 થી 2.5 ગ્રામ ખાતર પ્રતિ લિટર પાણી સાથે મિશ્રિત છે.

પાંદડાવાળા છંટકાવ પદ્ધતિ દ્વારા ખાતરનો છંટકાવ કરતી વખતે 0.5થી 0.8% ગ્રામ પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ નાઇટ્રેટ (17-44-0) ને પ્રતિ લિટર પાણી સાથે મિશ્રિત કરવું જોઈએ અને પાક ચક્રના 30-40 દિવસમાં તેનો છંટકાવ કરવો જોઈએ.

એમ.કે.પી. (0:52:34)
એમ.કે.પી. (0:52:34)

પોટાશ અને સોડિયમની મહત્તમ માત્રા સાથે ફોસ્ફેટનું ઊંચું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એમ.એ.પી. (12:61:0)
એમ.એ.પી. (12:61:0)

તે પાણીમાં દ્રાવ્ય ખાતર છે, જેમાં નાઇટ્રોજનની મહત્તમ માત્રા સાથે ફોસ્ફેટનું પ્રમાણ વધારે હોય છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
યુરિયા ફોસ્ફેટ (17:44:0)
યુરિયા ફોસ્ફેટ (17:44:0)

ઉચ્ચ ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર જે છોડના વિકાસની સાથે ટપકની પાઇપને પણ સાફ કરે છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એસ.ઓ.પી. (0:0:50)
એસ.ઓ.પી. (0:0:50)

સોડિયમની મહત્તમ માત્રા સાથે ઉચ્ચ પોટેશિયમ અને સલ્ફેટ સલ્ફરનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એન.પી.કે. 19:19:19
એન.પી.કે. 19:19:19

નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમના મહત્તમ સંયોજન સાથે પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.  

વધુ જાણો ઓનલાઇન ખરિદો
એસ.ઓ.પી. સાથે યુરિયા ફોસ્ફેટ (18:18:18 અને 6.1% એસ)
એસ.ઓ.પી. સાથે યુરિયા ફોસ્ફેટ (18:18:18 અને 6.1% એસ)

લગભગ 6% સલ્ફર સાથે પાણીમાં દ્રાવ્ય એનપીકે ખાતર છે. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને છોડને આવશ્યક પોષક તત્વો પૂરા પાડતા મૂળ દ્વારા સરળતાથી શોષાય છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો
પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45)
પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45)

સોડિયમની મહત્તમ માત્રાની સાથે ઉચ્ચ પોટેશિયમ અને નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવતું પાણીમાં દ્રાવ્ય ખાતર. તે પાણીમાં સહેલાઇથી દ્રાવ્ય છે અને ટપક સિંચાઈ અને ખાતરના પાંદડાના ઉપયોગ માટે શ્રેષ્ઠ છે.

વધુ જાણો ઓનલાઇન ખરિદો